Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • સુરત : મંદિર પરિસરમાં બે કોલેજ વિદ્યાર્થિનીઓના મોત, આપઘાતની શંકા

સુરત : મંદિર પરિસરમાં બે કોલેજ વિદ્યાર્થિનીઓના મોત, આપઘાતની શંકા

gujaratex@gmail.com March 7, 2026
1

સુરત – સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતી વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતાં આખા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ સ્થાનિક લોકો અને પરિવારોમાં ભારે આઘાત પહોંચાડ્યો છે.

પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૃત યુવતીઓમાંથી એકનું નામ વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી તરીકે થઈ છે, જે ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી.  બંનેના મૃતદેહ મંદિર પરિસરના બાથરૂમમાં મળી આવ્યા હતા, જેમને સૌથી પહેલા મંદિરના સ્ટાફ અથવા ભક્તો દ્વારા દેખવામાં આવ્યા છે.

ડીંડોલી પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કર્યું અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પ્રાથમિક તપાસમાં આપઘાત (suicide)ની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વધુ તપાસ પછી જ જાણી શકાશે. CCTV ફૂટેજ, મંદિર સ્ટાફ અને આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Group

મૃત વિદ્યાર્થિનીઓના પરિવારો અને સ્થાનિક લોકોમાં ભારે શોકનું વાતાવરણ છે. મંદિર જેવા પવિત્ર સ્થળે આવી દુ:ખદ ઘટના બનતાં લોકોમાં આશ્ચર્ય અને ભયની લાગણી છે. છેલ્લા કેટલાક દિવસોથી બંને વિદ્યાર્થિનીઓ તણાવમાં હોવાની વાતો પણ સામે આવી રહી છે, જોકે આની પુષ્ટિ થઈ નથી.

આ ઘટના ગુજરાત બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવ અને દબાણ વિશે ફરી એક વાર ચર્ચા ઉભી કરી રહી છે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે તમામ શાળા-કોલેજોમાં માનસિક આરોગ્ય પોલિસી લાગુ કરવાની વાત કરી છે.

આ પણ વાંચો – ઈરાન કેવી રીતે ટેક્નોલોજી અને બુદ્ધિના બળે અમેરિકા-ઇઝરાયલને ટક્કર આપી રહ્યું છે?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઈરાન કેવી રીતે ટેક્નોલોજી અને બુદ્ધિના બળે અમેરિકા-ઇઝરાયલને ટક્કર આપી રહ્યું છે?
Next: ગાંધીનગરમાં હચમચાવતી ઘટના : મનપાની બે મહિલા કર્મચારીઓએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.